Success Stories

Janakbhai Kheni

He was 155 kgs, operated 6 months back. Sleeve Gastrectomy (Bariatrics Surgery) done has given him weight loss of 50 kgs. He has still 20 kgs to loose in next 6 months.
All the best Janak bhai!

By Janakbhai Kheni
Anusuyaben Patel

125 kgs before surgery. Presently she is 90 kgs at one year post Bariatric Surgery.(Sleeve Gastrectomy). At the age of 60 years she opted for weight loss surgery, because of uncontrolled diabetes and high blood pressure. Now her BP and Sugars are under control with lesser medicine doses. The best part is she is no longer confined to her room. She can now perform her daily chores without anybody's help and also enjoy her outdoor activities. She is travelling to her favorite places which was not at all possible previously! She is so happy with the activity she loves doing...... that's playing with her grandson.

By Anusuyaben Patel
Neetaben Patel, 50 Years, Bilimora, Gujarat

She was a patient weighing about 100 kgs, diabetic on 44 units insulin injections daily and also hypertensive. Day by day because of falling health she was feeling depressed and required medical help for that too. Eventually after her physician Dr. Manish Desai's advice, she decided to improve overall health and opted for Bariatric Surgery. At 9 months post Bariatric Surgery, she is 30 kgs lighter, completely off her injection insulins and now managing her sugar with small doses of anti diabetic medications. She does not need any antihypertensive medications today. More importantly she is enjoying and living the life she dreamt of!

હું નીતાબહેન પટેલ - બીલીમોરા
હું ૨૨ વર્ષથી ડાયાબિટીસથી પીડાતી હતી. મને સખત રીતે ઘેરી લીધી હતી અને ઈન્સ્યુલીન પણ ખૂબ મોટી માત્રામાં લેતી હતી. ૪૪-૪૫ unit. તે છતાં ડાયાબિટીસ કાબૂમાં આવતું ન હતું. તેની સાથે પ્રેશર - ડીપ્રેશન વગેરે માટે પણ ખૂબ દવાઓ લેવી પડતી હતી. અને શરીર ખૂબ ફૂલાતું જતું હતું. જેનાથી સાંધાનો દુખાવો ઘુંટણનો દુખાવો થતાં બેચેની પણ સખત રહેતી હતી. મારાથી થોડું પણ ચાલવું હોય તો થાકી જવાતું હતું અને શ્વાસ ફુલાઈ જતો હતો. શરીરમાં રહેતો દુખાવો, પગમાં પાણી ભરાઈ જવા વેગેરે રોગોથી સતત ડિપ્રેશનમાં રહેતી હતી કે હું હવે વધારે જીવી નહીં શકું. મારા પછી મારા સંતાનોનું શું થશે? વગેરે પ્રશ્નો મને ઘેરી વળતા હતાં. મારા દીકરાના લગ્ન આવતાં હતાં પણ મને જરાય હરખ થતો ન હતો.
પરંતુ મારા ડોક્ટર મનીષ દેસાઈ, જે મારી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરે છે.. તેમણે ડો.વિક્રમ લોટવાલા પાસે બેરીયાટીક સર્જરી કરાવવાની સલાહ આપી. તા : ૨-૫-૨૦૧૬ ના રોજ ડો. વિક્રમસરે મારી બેરીયાટીક સર્જરી કરી. આજે હું ખૂબ સરસ જિંદગી જીવું છું. મારા ઇન્સ્યુલીન બંધ થઈ ગયાં. ખૂબ ઓછા પ્રમાણમાં ડાયાબિટીસની દવા લઉં છું. ડીપ્રેશન સંપૂર્ણ રીતે નીકળી ગયું છે. ખૂબ આનંદથી દિવસો જાય છે. મારવાના વિચારો આવતાં હતાં, ત્યાં ખૂબ મોજથી જિંદગી જીવું છું. જરાય ચલાતું નહોતું, ત્યાં ખૂબ સારી રીતે ચાલી શકું છું. થોડા મહિના પહેલાં દીકરાના લગ્ન ગયાં. તેમાં ખૂબ સારી રીતે કામ કરી પૂરી રીતે એન્જોય કર્યું. મને પરિવાર સાથે પહેલાં ચિડીયાપણું લાગતું હતું. તે હવે પ્રસન્નતાથી જીવું છું.
થેન્ક્સ ડો. વિક્રમ લોટવાલા સર કે જેમણે મારી જિંદગી ખુશહાલ બનાવી.
-- નીતાબહેન મહેન્દ્રભાઈ પટેલ --
શીવાન્જાલી-૩, ગોકુલધામ સોસાયટી,
ગણદેવી રોડ, દેવસર-બીલીમોરા, ગુજરાત.

By Neetaben Patel, 50 Years, Bilimora, Gujarat
Manish Batliwala, 41 Years, Surat

Before Bariatric Surgery, he was 125 kgs with BMI of 46.80 and had high blood pressure. Now after a year he has lost 35 kgs and has blood pressure back to normal. He says that his decision for undergoing weight loss surgery has given a new life.

By Manish Batliwala, 41 Years, Surat
Anita Kabrawala

Sharing with you the life changing experience of Anita Kabrawala. The lady was a patient of high blood pressure, reflux esophagitis, hyper acidity and knee arthritis. In year 2016 she underwent Gastric Bypass Surgery at our center. Now, she is not only free from all comorbidities but also a successful business woman, who runs her food truck called W.T.F. in Surat.

मेरा वजन १०७ किलो हुआ करता था. मेरा एसिडिटी से बुरा हाल रहता था. काफी सुस्ती महसूस करती थी. घुटनो के दर्द से भी काफी परेशां रहती थी. रोज मुझे हाई ब्लड प्रेशर की दावा भी लेनी पड़ती थी.
बरियाट्रिक सर्जरी के बारे में जब पाता चला तो डॉ. विक्रम लोटवाला, प्रियंका मैडम और पालक मैडम से मुलाकात विंग्स हॉस्पिटल में हुई. सर ने मुझे गैस्ट्रिक बाईपास आपरेशन के बारे में बताया और कहा के इससे आपका ना सिर्फ हाई ब्लड प्रेशर , एसिडिटी, बल्कि आर्थराइटिस और वजन का प्रॉब्लम भी सॉल्व हो जाएगा.
आज १ साल बाद मेरा वजन २७ KG काम हुआ है. जैसा के विक्रम सर ने बताया , वैसे ही मेरे आज सब प्रोब्लेम्स सॉल्व हो गए है. और माज़े बात यह है की कुछ वक्त पहले मेरा ध्यान दूसरे रखते थे, आज में घर का काम करने के बाद , आपनI WTF? नामसे फ़ूड ट्रक रन करती हूँ. आप जर्रूर आएगा WTF पर, स्वादिठ खाने के लिए. राहुलराज मॉल के पास, डुमास रोड, सूरत.

By Anita Kabrawala
Mrs. Nimisha Dalal, 50 Years, Surat

Before 110 kgs. Now 78 kgs at 2 years post Bariatric Surgery. Noted Gujarati Writer and have published stories in many leading magazines. She shares her experience in Gujarati of course.

આમ તો હું પહેલેથી જ ડરપોક. લોકોની વચ્ચે જતા ડરતી. કારણકે મારા પપ્પાએ મને એકલી કશે જવાજ નહોતી દીધી. તેમાં પાછું નોકરી જવાથી બનેલા બેઠાડુ જીવનને લીધે જીવનમાંથી રસ ઊડી ગયેલો. ત્યારે મેં વાર્તાઓ લખવાની શરૂ કરી. પણ એ બધી મેગેઝિનોમાં છપાવવામાંથી સાભાર પરત આવી. વળી નિરાશ થઈ. ત્યાં એક વાર સાહિત્યકાર શ્રી મધૂરાયાજીનો વાર્તાશિબિર ભરવા ગઈ.
શહેરથી દૂર કોઈ આશ્રમમાં એ શિબિર હતો. ત્યાં શિબિરનાં સમય પછી બધા એ આશ્રમના કુદરતી વાતાવરણમાં ફરવા જતા અને હું પગના દુખાવાને લીધે રૂમમાં બેસી રહેતી. ખરી કસોટી પાછા ફરતી વખતે થઈ. સાંજે બહુ મોડું થઈ ગયેલું. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નહોતી કરી.. બીજા બધા શિબિરાર્થીઓ શરીરે ઓછા વજનના એટલે જુદી જુદી કોઈકની ને કોઈકની કારમાં સગવડ કરી જતા રહ્યા. મારા ભારે શરીરને લીધે કોઈએ મને સાથ ના આપ્યો ને ઉજ્જડ રસ્તા પર ભારે સામાન લઈને આશ્રમની બહાર નીકળી તો ત્યાં પણ કોઈ વાહન ન દેખાયા. એક આખી ભરેલી રીક્ષાને મેઈન રોડ પરથી ખાલી રીક્ષ મોકલવા કહ્યું. એને ૪૦૦ રૂપિયા માંગ્યા. છૂટકો નહોતો. ભારે શરીરે સામાન સાથે ઘરે પાછા ફરવા કોઈક તો વાહન જોઈએ. ગાંધીનગરથી મણીનગર ભાએએને ત્યાન જવા બીજા ૪૦૦ રૂપિયા ગયા. ત્યાર પછી ઘરની બહાર નીકળવું નહીં એમ નક્કી કર્યું. પણ નોકરી તો કરવી જ રહી. એવામાં ચોમાસાના દિવસોમાં બે વાર વરસાદમાં પડી જવાથી પગની તકલીફ બહુ જ વધી ગાઈ. દીકરીને સાસરે વળાવ્યા પછી ઘરના કામમાં પણ કોઈની મદદ ના રહી અને એક સપ્તાહમાં નિર્ણય લઈ. ઓપરેશન કરાવ્યું. જ્યારે ડો.ને મળવા ગયા હતા ત્યારે તો તોફાન કરીને ઘરે આવેલી. ઓપરેશન નહોતું જ કરાવવું. પણ મારા પપ્પાનું માન રાખવા કરાવ્યું ને આજે એ પરીસ્થિત છે કે ઘરનું બહારનું, નોકરી પપ્પાની સેવા બધું જ હોશથી કરું છું. પુસ્તક મેળામાં પ્રેઝન્ટેશન.

By Mrs. Nimisha Dalal, 50 Years, Surat
Bhanuben Virani

Before #bariatricsurgery Surgery her weight was 106 kgs now 76 kgs at 6 months. Completely stopped taking Diabetes and Blood Pressure medications.

દસ વર્ષથી ડાયાબીટીસ હતો. ૩૫૦ ડાયાબીટીસ આવતો જે નીકળી ગયો. દસ વર્ષથી B.P. હતું જે નીકળી ગયું. વ્હાઈટકણની દવા બે વર્ષથી લેતી હતી પણ કઈ ફેર પડતો નહોતો. જે આ સર્જરી પછી નીકળી ગયો. રોજ સવારે ઊઠતાવેંત માથાનો દુખાવો શરૂ થઈ જતો. જે હવે નથી રહ્યો. ૧૨ વર્ષથી શરીરમાં સોજા ચડી જતા જે હવે નથી રહ્યા. યાદશક્તિ ઓછી થઈ ગયેલી. જે હવે ધીમે ધીમે સારી થવા લાગી છે. એક વર્ષથી ઘૂંટણનો સખત દુખાવો હતો. જેના લીધે હું ચાલી પણ ના શકતી. જે હવે બિલકુલ રહ્યો નથી. મને ચાલવામાં કોઈ તકલીફ નથી. દર ત્રણ કલાકે પગના આંગળા જકડાઈ જતા. તેમાં હવે રાહત છે. શોલ્ડરમાં પ્રોબ્લેમ બે વર્ષથી હતો જે હવે સારો થઇ ગયો છે. એક વર્ષથી આંખમાં ઝાંખું દેખાતું હતું. જે હવે સારું થઈ ગયું છે. એક વર્ષથી ઓછું સંભળાતું હતું તે સારું થઈ ગયું છે. માસિક રેગ્યુલર નહોતું તે હવે રેગ્યુલર થી ગયું છે. હવે મને કોઈ પ્રોબ્લેમ નથી. રાતે સુતી વખતે પગમાં ગોટલા ચડી જતા અને નસકોરાનો અવાજ આવતો એ પણ બંધ થઈ ગયા છે. થેંક્યું વિક્રમ સર.

By Bhanuben Virani
Book An Appointment Request A Callback